એક દિવસ કરજીસણમાં ડાયરો ભરાયો હતો. મહારાજ ગોવિંદભાઈને લઈ ડાયરામાં પધાર્યા. મહારાજને આવેલા જોઈ ગામના મનુષ્યો અંદરોઅંદર કહેવા લાગ્યા, “અફીણ કાઢશો મા. ડાયરામાં તો સ્વામિનારાયણ ભગવાન આવ્યા...Read more »
શ્રીજીમહારાજ જેતલપુરમાં ગંગામાના ઘેર રસોઈ પ્રસંગે પધાર્યા, પરંતુ ઘર સાંકડું હતું. બધા મૂંઝાયા. મહારાજે સૌને કહ્યું, “સમય જોઈ રસ્તો કાઢી લેવો જોઈએ. કોઈ મૂંઝાશો નહીં. આપણે તો...Read more »
“આ કોલાહલ શાનો છે ?” અક્ષરઓરડીમાંથી શ્રીહરિ બોલ્યા. “મહારાજ ! આજે દગડા ચોથના લોકરિવાજ પ્રમાણે સોમબાફૂઈના ખોરડા ઉપર કોઈએ પથ્થર નાખ્યા હશે એટલે ફૂઈ ગાળોનો વરસાદ વરસાવે...Read more »
સંતો, આજે શું ટાઢું (આગલા દિવસનું ભોજન) વધ્યું છે ? લાવો, પહેલાં ટાઢું જમાડીએ; જેથી ઠાકોરજીની વસ્તુનો બગાડ ન થાય. ઠાકોરજી જમાડતી વખતે ગુરુજીએ પૂ. સંતોને કહ્યું. પૂ. સંતોને...Read more »
“સ્વામીજી, જો સાદી અને સસ્તી વસ્તુથી કામ ચાલી જતું હોય તો શા માટે મોટા ખર્ચા કરવા ? હું પણ મારા દીકરાને આ જ સમજાવું છું કે જીવનશૈલી...Read more »
એક વખત ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી જોડે મોટા વેપારી દર્શને આવ્યા. મુખ પર કોઈ વિષાદ જોઈ ગુરુજીએ સહસા જ પૂછ્યું, “દયાળુ, કંઈ તકલીફ છે ? કેમ તબિયત સારી...Read more »
ઈ.સ. ૨૦૧૬, માર્ચના ફૂલદોલોત્સવના દિવસે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીની તબિયત નાદુરસ્ત હતી. તેમાં પણ આખા દિવસના થાકને લીધે તબિયત વધુ નાદુરસ્ત થતાં ગુરુજીને બીજે દિવસે ઍપોલો હૉસ્પિટલમાં દાખલ...Read more »
ઈ.સ. ૨૦૧૨ વ્હાલા ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીનું કૅનેડા ખાતે વિચરણ. “હેલો, દયાળુ જય સ્વામિનારાયણ. સ્વામી, મારો દીકરો ટોરન્ટો રહે છે. તેમના સ્ટોર પર પધરામણી કરવા પધારજો.” ઇન્ડિયાથી એક હરિભક્તે...Read more »
એક યુવક ગુરુદેવ પ.પૂ. બાપજીનાં દર્શન કરવા આવ્યો. તેણે ચેક્ષ પૅટર્નનો ભપકાદાર શર્ટ પહેર્યો હતો. એ શર્ટનો રંગ આંખોને આંજી દેતો હતો. એટલે ગુરુદેવ પ.પૂ. બાપજીએ પ્રથમ...Read more »
વડોદરા જતા રસ્તામાંનું ટોલ બૂથ. “ભાઈ, છૂટા પૈસા આપશો ?” ટોલ બૂથવાળા ભાઈએ ગુરુજીના ડ્રાઇવર મુક્તને કહ્યું. ડ્રાઇવર મુક્તે ખિસ્સું ફંફોસીને કહ્યું, “ભાઈ નથી. તમારે જ સેટિંગ કરીને છૂટા...Read more »
“દયાળુ, જય સ્વામિનારાયણ. મહેમાનગતિએથી (પૂર્વાશ્રમના ઘરેથી) આવી ગયા ?” ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીએ STK પ્રાત: સભામાં એક STKના મુક્તને પૂછ્યું. “હા, બસ ગઈ કાલે જ આવ્યો.” STKના મુક્તએ કહ્યું. “તમારા...Read more »
સ્વામિનારાયણ ધામથી સેન્ટર વિચરણમાં જતી વખતે. “દયાળુ, નવા સ્લીપર ધારણ કરો.” પૂ. સેવક સંતે ગુરુજીને પ્રાર્થના કરી. “કેમ ? અમારા જૂના સ્લીપર ક્યાં ગયા ?” ગુરુજીએ સંતને પૂછ્યું. “દયાળુ, આપના...Read more »
“દયાળુ, આપનું અવરભાવનું સ્વાસ્થ્ય સારું નથી. વળી, વિચરણમાં ખૂબ લાભ આપી સૌને બળિયા કર્યા છે તો હવે ફ્લાઇટમાં થોડી વાર આરામ કરો.” આફ્રિકા વિચરણ પૂર્ણ કરી દુબઈ...Read more »
તા. ૨૦-૨-૨૦૧૮ ને વહેલી સવારે ૩:૩૦ વાગ્યાનો સમય. વ્હાલા ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી સંત મંડળે સહિત સ્વામિનારાયણ ધામ, ગાંધીનગરથી એરપોર્ટ જવા પધાર્યા. ગાડીમાં બિરાજ્યા બાદ પાંચ મિનિટ થઈ હશે ત્યાં...Read more »
તા. 20-2-2018ના રોજ ભારતથી દુબઈ વિમાનયાત્રા દરમ્યાન પૂ. સંતોએ ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીને પ્રાર્થના કરી, “દયાળુ, આપનું સ્વાસ્થ્ય નાદુરસ્ત છે. ડૉક્ટરોએ પણ આપને સમયે સમયે પ્રવાહી લેવાનું ખાસ સૂચવ્યું...Read more »
એક વખત ગઢપુરમાં દાદાખાચરના દરબારગઢમાં લીંબતરુ હેઠે શ્રીહરિ સભામાં બિરાજમાન હતા. સદ્. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, “હે મહારાજ, આપ વનવિચરણ દરમ્યાન મોટા મોટા રાજા-મહારાજાઓના મહેલમાં ન બંધાયા, મઠાધિપતિઓના...Read more »
સારંગપુરમાં શ્રીહરિએ ફૂલદોલોત્સવ કર્યો. આ પ્રસંગે દેશોદેશના હરિભક્ત બાઈ-ભાઈ સર્વે શ્રીહરિનાં દર્શન માટે પધાર્યાં. શ્રીજીમહારાજે સૌને રંગે રમાડ્યા. પછી શ્રીહરિએ બાઈઓને ફગવા માગવા કહ્યું. ત્યારે કાઠિયાવાડી બાઈઓએ મહાપ્રભુને...Read more »
એક વખત શિયાળાની કડકડતી ઠંડીમાં નાજા જોગિયા અને અલૈયા ભક્ત ઘેલાના ઠંડા જળમાં બેસી આકરું તપ કરતા હતા. શ્રીહરિ સંતો-હરિભક્તોને આવું આકરું તપ-જપ-ભજન કરતા જુએ તો અતિશે રાજી...Read more »
આમોદના દીનાનાથ ભટ્ટ પ્રખર જ્ઞાની હતા. તેમને શાસ્ત્રના ઘણા શ્લોક મુખપાઠ હતા. તેનું તેમને માન રહી જતું. એક દિવસ શ્રીજીમહારાજે દીનાનાથ ભટ્ટને પૂછ્યું કે, “ભટ્ટજી, તમને કેટલા શ્લોક મોઢે આવડે...Read more »
તા. ૧૫-૩-૨૦૧૭ના રોજ ગુરુદેવ પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ ખાતે STKમાં પૂ. સંતો તથા સમર્પિત મુક્તોને લાભ આપતા હતા. ગુરુદેવ પ.પૂ. બાપજીએ સભામાં રહેલા પૂ. સંતોને પ્રશ્નોના ઉત્તર કરવા...Read more »