તા. ૧૯-૨-૨૦૧૮ અને મધ્યાહ્ ન સમય. ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીએ પૂ. સેવક સંતને બોલાવી કહ્યું, “ગુરુદેવ પ.પૂ. બાપજી વિદેશ પધારતા હોય ત્યારે સૌ એરપોર્ટ પર વિદાય આપવા આવે પણ... Read More
તા. ૧૯-૨-૨૦૧૮ અને મધ્યાહ્ ન સમય. ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીએ પૂ. સેવક સંતને બોલાવી કહ્યું, “ગુરુદેવ પ.પૂ. બાપજી વિદેશ પધારતા હોય ત્યારે સૌ એરપોર્ટ પર વિદાય આપવા આવે પણ... Read More
એક વખત શિયાળાની કડકડતી ઠંડીમાં નાજા જોગિયા અને અલૈયા ભક્ત ઘેલાના ઠંડા જળમાં બેસી આકરું તપ કરતા હતા. શ્રીહરિ સંતો-હરિભક્તોને આવું આકરું તપ-જપ-ભજન કરતા જુએ તો અતિશે રાજી... Read More
ઈ.સ. ૨૦૧૪માં ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી સંતો-હરિભક્તો સહિત અમેરિકા વિચરણ પૂર્ણ કરી ઇન્ડિયા પરત પધારતા હતા. ફ્લાઇટને વાર હતી તેથી એરપોર્ટ પર બેઠા હતા. ત્યાં આજુબાજુ ફૂલછોડ હતાં... Read More
“દયાળુ, આપનું અવરભાવનું સ્વાસ્થ્ય સારું નથી. વળી, વિચરણમાં ખૂબ લાભ આપી સૌને બળિયા કર્યા છે તો હવે ફ્લાઇટમાં થોડી વાર આરામ કરો.” આફ્રિકા વિચરણ પૂર્ણ કરી દુબઈ... Read More
તા. ૧૪-૫-૨૦૧૭ના દિને ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી હિંમતનગર મંદિર ખાતે મૂર્તિપ્રતિષ્ઠા કરી સ્વામિનારાયણ ધામ પરત પધાર્યા. આસને બાથરૂમમાં ગયા તો ત્યાં નળ પર નવું ગરણું જોયું. તેઓ બાથરૂમનો ઉપયોગ કર્યા... Read More
“વચનામૃતમાં શ્રીહરિએ વારંવાર નિર્માની ભક્ત પર રાજીપો જણાવ્યો છે. આપણે મહારાજને રાજી કરવા છે, નિર્માની થવું છે તો જો આપ બધા રજા આપો તો એક પદ્ધતિ શરૂ... Read More
ઉપાસના સત્પુરૂષના મુખ થકી જ સ્વરૂપનિષ્ઠાની વાત સમજ્યામાં આવે છે. -ગ.મ. ૧૩
સત્પુરૂષમાં દ્રઢ પ્રિતિ એ જ ૫રમેશ્વરનું સાક્ષાતદર્શન થવાનું સાધન છે. -વ. ૧૧
મોટાપુરૂષની બાંધેલ મર્યાદા તેને લોપીને કોઈ સુખી થાતો નથી -ગ.મ. ૫૧
ઈન્દ્રિયોની ક્રિયાને સત્પુરૂષની સેવાને વિષે રાખે તો અંત:કરણ શુધ્ધ થાય... વિષય જીતાય -ગ.પ્ર. ૮
One who spread the concept of Anadimukt