તા. ૫-૩-૨૦૧૭ના રોજ સ્વામિનારાયણ ધામના સમૈયામાં ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી કથાવાર્તાનો લાભ આપી રહ્યા હતા. ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીની દૃષ્ટિ ઘડિયાળ પર ગઈ. સભા પૂર્ણ થવાનો સમય થઈ ગયો...Read more »